GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે
અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

ફાઈલ નેટવર્કિંગ
ફાઈલ કન્વર્ટર
ફાઈલ સંકોચન
ફાઈલ પુનરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP