GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દુકાનદાર નં. 1 ખરીદી પર 15% અને 15% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 3 ખરીદી પર 25% અને 5% બે વળતર આપે છે.
કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?

દુકાનદાર નં. 2
બધે સરખો જ ફાયદો થાય
દુકાનદાર નં. 1
દુકાનદાર નં. 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે
અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP