ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મીનળ દેવીએ
વિમલમંત્રીએ
ત્રિભુવનપાળે
સિદ્ધરાજ જયસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

પુનિત મહારાજ
મુનિશ્રી સંતબાલજી
આત્મારામ દવે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

26 જાન્યુઆરી
31 ઓક્ટોબર
2 ઓક્ટોબર
25 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

શીલગુણસૂરી
જિનેશ્વરસૂરી
મલયગિરિસૂરી
અભયદેવસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP