ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
મિથ્યાભિમાન - દલપતરામ
કુસુમમાળા - નરસિંહરાવ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP