કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ?

શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી જવાહરલાલ નહેરુ
ડૉ.રાધાકૃષ્ણન
શ્રી રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ?

NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે.
તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે.
NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
UNEP 2020 યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડમાં નામાંકિત થનાર ભારતીયનું નામ જણાવો ?

વિદ્યુત મોહન
વિદ્યુત જામવાન
ગુરમિત સિંહ
વિદ્યુત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બ્રાન્ડ ઈન્ડિયા મીશન' કયા મંત્રાલય અંતર્ગત ચલાવવામાં આવશે ?

નાણા મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
ગૃહ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ભારતીય લેખક / લેખિકાને 'વાતાયન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા ?

શશી થરૂર
ચેતન ભગત
અરુંધતી રોય
રમેશ પોખરીયાલ 'નિશંક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP