કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ? શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી જવાહરલાલ નહેરુ ડૉ.રાધાકૃષ્ણન શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી જવાહરલાલ નહેરુ ડૉ.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન પદે નિયુક્ત થનાર પ્રો.શ્રીકાંત દાતાર નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIM અમદાવાદ IIM બેંગલોર IIT ખડગપુર IIT બોમ્બે IIM અમદાવાદ IIM બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 30 નવેમ્બર 29 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? જ્હોન હોકિન્સ એડમ સ્મિથ આલ્ફ્રેડ માર્શલ પોલ સેમ્યુલ્સન જ્હોન હોકિન્સ એડમ સ્મિથ આલ્ફ્રેડ માર્શલ પોલ સેમ્યુલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષની ઉજવણી 'રાષ્ટ્રીય ગણિત વર્ષ' તરીકે કરવામાં આવી હતી ? વર્ષ 2012 વર્ષ 2014 વર્ષ 2013 વર્ષ 2011 વર્ષ 2012 વર્ષ 2014 વર્ષ 2013 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP