ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? દીપનિર્વાણ મળેલાજીવ લીલુડી ધરતી અમૃતા દીપનિર્વાણ મળેલાજીવ લીલુડી ધરતી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP