ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? મ. હ. પટેલ બ. ક. ઠાકોર ક.મા.મુનશી ઉશનસ્ મ. હ. પટેલ બ. ક. ઠાકોર ક.મા.મુનશી ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? નાન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ અખો કવિ શામળ કવિ કાન્ત કવિ દલપતરામ કવિ અખો કવિ શામળ કવિ કાન્ત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP