ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

શ્યામ સાધુ
ધના ભગત
ચુનીલાલ મડિયા
ડૉ.હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ બંને
આપેલ માંથી કોઈ નહી
સેહની
આધુનિક કવિતાના જ્યોતિર્ધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP