ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
ધના ભગત
ડૉ.હસુ યાજ્ઞિક
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

પ્રત્યાયન
સરસ્વતીસદન
વિદ્યાયન
શિક્ષાસેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP