ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ધના ભગત
શ્યામ સાધુ
ડૉ.હસુ યાજ્ઞિક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર
દામોદર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

વર્મ મંથન
મંગળપ્રભાત
ખરી કેળવણી
અનાસક્તિયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP