Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મેરે તો ગિરિધર ગોપાલ
મને ચાકર રાખોજી
મુખડાની માયા લાગી રે
માધવ ક્યાંય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
ચન્દ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી કલ્યાણજી મહેતા
શ્રી નિત્યાનંદ કાનૂનગો
શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP