Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

મનુભાઈ પંચોળી
નાનાભાઈ ભટ્ટ
ભુરાભાઈ પટેલ
ઉદયરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

કુરુક્ષેત્ર
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1
દીપ નિર્વાણ
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP