Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી અગ્નિકુંડનું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? જાવેદ અખ્તર સમીર અંજાન ગુલઝાર શકીલ બદાયુની જાવેદ અખ્તર સમીર અંજાન ગુલઝાર શકીલ બદાયુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. if and until because if and until because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP