Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

મનુભાઈ પંચોળી
નાનાભાઈ ભટ્ટ
ઉદયરામ મહેતા
ભુરાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય શાયર
રાષ્ટ્રીય કવિ
સવાઈ ગુજરાતી
અગ્નિકુંડનું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

જાવેદ અખ્તર
સમીર અંજાન
ગુલઝાર
શકીલ બદાયુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

ચિત્રવિચિત્રનો મેળો
દૂધરેજનો મેળો
પલ્લીનો મેળો
ગાય ગોહરીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP