Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? સમીર અંજાન જાવેદ અખ્તર ગુલઝાર શકીલ બદાયુની સમીર અંજાન જાવેદ અખ્તર ગુલઝાર શકીલ બદાયુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 1998 1981 2003 1990 1998 1981 2003 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. with in by from with in by from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 15 14 24 12 15 14 24 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP