Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

નાનાભાઈ ભટ્ટ
ઉદયરામ મહેતા
ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ?

મેકમોહન
ડુરેન્ડ રેખા
કારગિલ રેખા
રેડ ક્લિફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

શાંતિલાલ ઝવેરી
એચ. એમ. પટેલ
સરદાર પટેલ
ભુલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP