Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મેં પત્ર લખાવ્યો.
હું પત્ર લખું છું.
મને પત્ર લખ્યો.
મારા વડે પત્ર લખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતિ
રામનવમી
મહા શિવરાત્રી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

નાનાભાઈ ભટ્ટ
ઉદયરામ મહેતા
મનુભાઈ પંચોળી
ભુરાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP