Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લગ્ન ન કરવાં હઠ પકડવી પોતાની વાતમાં મક્કમ રહેવું કંઈ પણ ન બોલવું લગ્ન ન કરવાં હઠ પકડવી પોતાની વાતમાં મક્કમ રહેવું કંઈ પણ ન બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? મહા શિવરાત્રી રામનવમી હનુમાન જયંતિ જન્માષ્ટમી મહા શિવરાત્રી રામનવમી હનુમાન જયંતિ જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? એક ઘા ગ્રામમાતા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી એક ઘા ગ્રામમાતા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP