Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

શાહબુદ્દિન રાઠોડ
ભાણાભાઈ ગીડા
નાનાભાઈ ભટ્ટ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એનથ્રોપોલોજી
એક્સ-બાયોલોજી
જીરોન્ટોલોજી
એનાટોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

ભુલાભાઈ દેસાઈ
એચ. એમ. પટેલ
સરદાર પટેલ
શાંતિલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP