Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

નાનાભાઈ ભટ્ટ
ઝવેરચંદ મેઘાણી
શાહબુદ્દિન રાઠોડ
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
ચન્દ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP