Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

શાહબુદ્દિન રાઠોડ
નાનાભાઈ ભટ્ટ
ભાણાભાઈ ગીડા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી કલ્યાણજી મહેતા
શ્રી માનસિંહજી રાણા
શ્રી નિત્યાનંદ કાનૂનગો
શ્રી મહેદી નવાઝ જંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સતાધાર - આપા ગીગાની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP