Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

હૃદય ત્રિપુટી
ગ્રામમાતા
એનાં એ ગામડાં
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી કલ્યાણજી મહેતા
શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા
શ્રી નિત્યાનંદ કાનૂનગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ?

ચિંતન ભટ્ટ
નમન પારેખ
આલાપ ભટ્ટ
ચાંદની પટવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP