Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડનું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી
નાનાભાઈ ભટ્ટ
ઉદયરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP