Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

વીર સાવરકર
મોહનલાલ પંડ્યા
શ્યામજી કૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

નાનાભાઈ ભટ્ટ
ઝવેરચંદ મેઘાણી
શાહબુદ્દિન રાઠોડ
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

પોતાની વાતમાં મક્કમ રહેવું
લગ્ન ન કરવાં
હઠ પકડવી
કંઈ પણ ન બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

ઓક્ટોબર - ડિસેમ્બર
માર્ચ - એપ્રિલ
સપ્ટેમ્બર - ઓક્ટોબર
જૂન - જૂલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP