Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? વીર સાવરકર મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વીર સાવરકર મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહિ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહિ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? સોળમી ચૌદમી પંદરમી બારમી સોળમી ચૌદમી પંદરમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP