Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

શકીલ બદાયુની
સમીર અંજાન
જાવેદ અખ્તર
ગુલઝાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
હનુમાન જયંતિ
મહા શિવરાત્રી
રામનવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મારા વડે પત્ર લખાય છે.
મને પત્ર લખ્યો.
હું પત્ર લખું છું.
મેં પત્ર લખાવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP