Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

પલ્લીનો મેળો
દૂધરેજનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
ગાય ગોહરીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

નાનાભાઈ ભટ્ટ
શાહબુદ્દિન રાઠોડ
ઝવેરચંદ મેઘાણી
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

ડિજીટલ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
સ્ટાન્ડર્ડ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP