Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડનું ગુલાબ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

સોક્રેટિસ
કુરુક્ષેત્ર
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1
દીપ નિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP