Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. એક ત્રણ અનંત શૂન્ય એક ત્રણ અનંત શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1968 1988 1978 1939 1968 1988 1978 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? અરવલ્લી ડાંગ તાપી નર્મદા અરવલ્લી ડાંગ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. from in with by from in with by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? સ્મૃતિ ઈરાની પ્રકાશ જાવડેકર ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ સ્મૃતિ ઈરાની પ્રકાશ જાવડેકર ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP