Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

સ્મૃતિ ઈરાની
પ્રકાશ જાવડેકર
ડૉ. હર્ષવર્ધન
રવિ શંકર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP