Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવાળા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

અભય દીવો
થર્મોમીટર
કેસ્કોગ્રાફ
ટ્રાન્સફોર્મર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એનાં એ ગામડાં
હૃદય ત્રિપુટી
એક ઘા
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP