Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

ગ્રામમાતા
એનાં એ ગામડાં
એક ઘા
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

છબીલદાસ મહેતા
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP