Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

સરદારસિંહ રાણા
મોહનલાલ પંડ્યા
શ્યામજી કૃષ્ણ વર્મા
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
IPL-9 માં કઈ ટીમ ચેમ્પીયન બની હતી ?

કોલકોત્તા નાઈટ રાઈડર્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
સનરાઈઝર્સ હૈદરાબાદ
મુંબઈ ઇન્ડિયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

એચ. એમ. પટેલ
સરદાર પટેલ
શાંતિલાલ ઝવેરી
ભુલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP