Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

નાનાભાઈ ભટ્ટ
શાહબુદ્દિન રાઠોડ
ઝવેરચંદ મેઘાણી
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ?

પત્રકારત્વના
ખેતીના
ચૂડી બનાવવાના
કાપડ વણાટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP