Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સતાધાર - આપા ગીગાની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

ઝવેરચંદ મેઘાણી
નાનાભાઈ ભટ્ટ
શાહબુદ્દિન રાઠોડ
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ?

ચૂડી બનાવવાના
ખેતીના
પત્રકારત્વના
કાપડ વણાટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
અશોક
સમુદ્રગુપ્ત
ચન્દ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP