ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

રાજ્યસભા
લોકસભા
સંવિધાન સભામાં
રાજ્યોની વિધાનસભાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

ઉપરના બધાજ
તબીબી પ્રમાણપત્રને
પંચનામાને
સાક્ષીની જુબાનીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

1
3
2
રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?

મેન્ટડેમસ
સર્ટિ ઓરરી
કો–વોરન્ટો
હેબિયસ કોર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ?

રેલ્વે બજેટ
નાણાંકીય બિલ
સંરક્ષણ (ડિફેન્સ) બજેટ
વિદેશ નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP