Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 240 260 150 250 240 260 150 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with conjunctions. “I always visit Kankaria lake ___ I go to Ahmedabad.” wherever whenever once All of these wherever whenever once All of these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? ગ્ + જ જ્ + ગ જ્ + જ્ઞ ઝ્ + ગ ગ્ + જ જ્ + ગ જ્ + જ્ઞ ઝ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ___ ને માત્ર એક જ અવયવ છે. 100 11 1 10 100 11 1 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP