Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
દર્શક - 'સોક્રેટીસ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ઉમાશંકર - 'નિશીથ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ?

ચેતેશ્વર પૂજારા
પ્રિયાંક પટેલ
રવિન્દ્ર જાડેજા
સમિત ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP