Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ? રવિન્દ્ર જાડેજા સમિત ગોહેલ ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ રવિન્દ્ર જાડેજા સમિત ગોહેલ ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 18 મી ઓગષ્ટ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 18 મી ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 240 150 260 250 240 150 260 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP