Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સમાનતાનો હક
સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
બંધારણીય ઇલાજોનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી સપ્ટેમ્બર
5 મી જૂન
18 મી ઓગષ્ટ
18 મી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP