Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોલંબસ
રોબર્ટ ક્લાઈવ
વાસ્કો-દ-ગામા
કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સમાનતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP