Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?

કાળુ નાણું
ગુપ્ત નાણું
સફેદ નાણું
કાયદેસરનું નાણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
મહારાણા પ્રતાપ
શિવાજી મહારાજ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP