Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 27-03-1899 23-01-1897 29-04-1900 25-02-1898 27-03-1899 23-01-1897 29-04-1900 25-02-1898 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. શરચંદ્ર શર્માને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ન્યુલૅન્ડે ડાલ્ટને મેન્ડેલીફે ડોબરેનરે ન્યુલૅન્ડે ડાલ્ટને મેન્ડેલીફે ડોબરેનરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? વીસ એંસી નેવું ચાળીસ વીસ એંસી નેવું ચાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP