Loading [MathJax]/jax/output/HTML-CSS/jax.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરા સમયે જ સફર ન કરવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોશી
ધીરા ભગત
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
2 + 23 5 નું દ્વિપદી કરણીના સ્વરૂપમાં વર્ગમૂળ શું થાય ?

15 + 33
6 + 253
15 + 39
6 + 459

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP