Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
મેરી જહાંગીરી
અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

મંગલેશ
કીર્તિવર્મા
પુલકેશી બીજો
પુલકેશી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP