Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 75 68 65 71 75 68 65 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 4500 ₹ 405 ₹ 810 ના આપવું પડે ₹ 4500 ₹ 405 ₹ 810 ના આપવું પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પેસિફિક હિન્દ પ્રશાંત એટલાન્ટિક પેસિફિક હિન્દ પ્રશાંત એટલાન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 14,52,000 13,92,000 12,82,000 11,72,000 14,52,000 13,92,000 12,82,000 11,72,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડોબરેનરે ડાલ્ટને ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડોબરેનરે ડાલ્ટને ન્યુલૅન્ડે મેન્ડેલીફે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP