Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

રણઝણતાં
ઝીલ્યાં
ઉરતંતે
ઘનગર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

મનુભાઈ પંચોળી
બકુલ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

અંધશાળાનું
પાંજરાપોળનું
ગૌશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP