Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. એની બેસન્ટને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. ભીમરાવ આંબેડકરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

વેધશાળાનું
અંધશાળાનું
ગૌશાળાનું
પાંજરાપોળનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP