Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો.

તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
દ્વંદ્વ સમાસ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

જલન માતરી
વેણીભાઈ પુરોહિત
કુતુબ આઝાદ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP