Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 12,82,000 11,72,000 14,52,000 13,92,000 12,82,000 11,72,000 14,52,000 13,92,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો cot θ = 20/21 તો cosec θ = ___. 29/21 20/29 21/29 21/20 29/21 20/29 21/29 21/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર સીતાબાગ કૃષ્ણકુંજ રામબાણ કર્ણભાર સીતાબાગ કૃષ્ણકુંજ રામબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ રા.વિ.પાઠક જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP