Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

જૂનું પિયરઘર
હીરાની પરીક્ષા
વૃક્ષ
ટાઈમ ટેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

જોન લાયર
મનૂચી
કેપ્ટન હોકિન્સ
પીટર મંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
દશેરા એ જ કામ ન થવું
ખરા સમયે જ સફર ન કરવી
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP