Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

પુલકેશી બીજો
મંગલેશ
પુલકેશી પહેલો
કીર્તિવર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઝીલ્યાં
ઉરતંતે
ઘનગર્જન
રણઝણતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP