Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
ઉપપદ
કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઝીલ્યાં
ઉરતંતે
ઘનગર્જન
રણઝણતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
વેધશાળાનું
ગૌશાળાનું
અંધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP