Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો.

કર્મધારય સમાસ
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઉરતંતે
ઝીલ્યાં
રણઝણતાં
ઘનગર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
મહાદેવભાઈ દેસાઈએ
સરદાર પટેલે
જવાહરલાલ નહેરુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

વૃક્ષ
ટાઈમ ટેબલ
જૂનું પિયરઘર
હીરાની પરીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP