Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

રા.વિ.પાઠક
કુતુબ આઝાદ
વેણીભાઈ પુરોહિત
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સાદુવાક્ય
સંયુક્તવાક્ય
મિશ્રવાક્ય
સંકુલવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

થર્મોમીટર
ગેલ્વેનોમીટર
પાણી મીટર
પ્રદૂષણ મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP