Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

જલન માતરી
રા.વિ.પાઠક
કુતુબ આઝાદ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/10
3/40
1/30
3/20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP