Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 1 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 4 સે.મી. 1 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 4 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 72 52 168 20 72 52 168 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? હવામાન પર્યાવરણ કૃષિ ઓઝોન હવામાન પર્યાવરણ કૃષિ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP