Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજનગર અજપુર અજયમેરૂ અજયદુર્ગ અજનગર અજપુર અજયમેરૂ અજયદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિગ + અંત દિગ્ + અંત દિક + અંત દિક્ + અંત દિગ + અંત દિગ્ + અંત દિક + અંત દિક્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? કાંચનજંઘા ધવલગિરિ અન્નપૂર્ણા મકાલુ કાંચનજંઘા ધવલગિરિ અન્નપૂર્ણા મકાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 6 5 3 8 6 5 3 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ના આપવું પડે ₹ 405 ₹ 4500 ₹ 810 ના આપવું પડે ₹ 405 ₹ 4500 ₹ 810 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP