Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

રા.વિ.પાઠક
કુતુબ આઝાદ
વેણીભાઈ પુરોહિત
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધૂ + ઉર્મિ
સિંધુ + ઊર્મિ
સિંધુ + ઉર્મિ
સિંધૂ + ઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP