Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

વેણીભાઈ પુરોહિત
કુતુબ આઝાદ
જલન માતરી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. એની બેસન્ટને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. ભીમરાવ આંબેડકરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP