Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. જીવા ગોંસાઈ દુદાજી ગોંસાઈ સ્વામિ ભોજરાજ જીવા ગોંસાઈ દુદાજી ગોંસાઈ સ્વામિ ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Urdu ___ from right to left. has written is written writes write has written is written writes write ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? ઓટોમોબાઈલ સિમેન્ટ દૂધ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ સિમેન્ટ દૂધ લોખંડ-પોલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા અહીં દર્શાવેલ ત્રણેય કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP