Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. ત્રિજ્યા જીવા વ્યાસ વૃતખંડ ત્રિજ્યા જીવા વ્યાસ વૃતખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1757 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ડાંડિયો' સામયિક કોણે શરુ કર્યું હતું ? ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? વિશેષણ અનુગ નિપાત નામયોગી વિશેષણ અનુગ નિપાત નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 27મું 30મું 29મું 34મું 27મું 30મું 29મું 34મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP