Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

જીવા
ત્રિજ્યા
વ્યાસ
વૃતખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
દર્શક
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP