Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ?

રાજ્યસભા
ચૂંટણી આયોગ
રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

બાલમુકુન્દ દવે
ઉમાશંકર
ઝવેરચંદ મેઘાણી
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

સપ્તપદી
વિશ્વશાંતિ
ગંગોત્રી
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP