Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

વિશ્વશાંતિ
સપ્તપદી
ગંગોત્રી
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું
મૃત્યુ પામવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

વાજા વગાડવા
મન રોપવું
કોઈ નહિ
મક્કમ નિર્ધાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP