Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી ચીદાનંદજી મહારાજ
સ્વામી વિવેકાનંદ
શ્યામાપ્રસાદ મુખર્જી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

સ્નેહરશ્મિ
માધવ રામાનુજ
ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય
વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય
વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય
વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP