Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ વધે છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ
ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી
ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ
ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP