Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ વધે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
દુનિયાની સૌથી ઊંચી હાયબ્રીડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે ?

નર્મદા
સૌરાષ્ટ્ર
દહેજ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP