Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ?

પોલીસ કમિશ્રર
ભારતીય ચૂંટણી પંચ
પુરવઠા અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

યશવંત મહેતા
સાંકળચંદ પટેલ
શ્રદ્ધા ત્રિવેદી
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

વસંતતિલકા
મંદાક્રાન્તા
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP