Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? માધવ રામાનુજ સ્નેહરશ્મિ ઉશનસ્ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ સ્નેહરશ્મિ ઉશનસ્ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ ખેતીવાડી હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ∆ DEF ~ ∆ PQR છે. જો DE + DF = 12 તથા PQ + PR = 15 હોય અને EF = 20 હોય, તો QR = ___. 30 16 25 8 30 16 25 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP