Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઈર્શાદ મીનપિયાસી દ્વિરેફ ઘનશ્યામ ઈર્શાદ મીનપિયાસી દ્વિરેફ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ? 400 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ફિલિપ ક્લાર્ક સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ફિલિપ ક્લાર્ક સાંકળચંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' વાસ્તવિક નાસ્તિક સ્વસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક નાસ્તિક સ્વસ્તિક પ્રાસ્તાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP