Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ?

ખેતીમાં નુકસાનનો
પ્રસૂતિ સમયનો
ટ્રેક્ટર ખરીદવાનો
બાળકોના ભોજનનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી વિવેકાનંદ
શ્યામાપ્રસાદ મુખર્જી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી ચીદાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP