Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ?

ખેતીમાં નુકસાનનો
બાળકોના ભોજનનો
પ્રસૂતિ સમયનો
ટ્રેક્ટર ખરીદવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી ચીદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
રવીન્દ્રનાથ ટાગોર
શ્રીમદ્ રાજચંદ્ર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ?

શીત કટિબંધ
રણપ્રદેશ
મહાદ્વીપ
ઉષ્ણ કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP