Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ખેતીમાં નુકસાનનો બાળકોના ભોજનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો ખેતીમાં નુકસાનનો બાળકોના ભોજનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પૃથક્ + જન' પૃથગ્જન પૃથક્કજન પૃથ્થકજન પૃથક્જન પૃથગ્જન પૃથક્કજન પૃથ્થકજન પૃથક્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? શીત કટિબંધ રણપ્રદેશ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ શીત કટિબંધ રણપ્રદેશ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' સમય જતાં દુઃખ ઘટતું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP