Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

સાંકળચંદ પટેલ
ફિલિપ ક્લાર્ક
યશવંત મહેતા
શ્રદ્ધા ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

સમુચ્ચયવાચક
પરિણામવાચક
શરતવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP