Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? યશવંત મહેતા ફિલિપ ક્લાર્ક સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ફિલિપ ક્લાર્ક સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? અભિલેખો ચિત્રલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો અભિલેખો ચિત્રલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? પોરબંદર લંડન જીનીવા માંડવી પોરબંદર લંડન જીનીવા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ હાથશાળ અને હસ્તકલા ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ હાથશાળ અને હસ્તકલા ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? રાજેન્દ્ર શાહ ઉશનસ્ સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ સ્નેહરશ્મિ માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP