Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

સાંકળચંદ પટેલ
ફિલિપ ક્લાર્ક
શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો
ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ
ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ
ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ વધે છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP