Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

ફિલિપ ક્લાર્ક
શ્રદ્ધા ત્રિવેદી
સાંકળચંદ પટેલ
યશવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શ્રીમદ્ રાજચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી દ્વારા
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP