Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

સી. કે. નાયડુ
મેજર ધ્યાનચંદ
પટૌડી
જયપાલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

સ્નેહરશ્મિ
માધવ રામાનુજ
ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

શિખરિણી
પૃથ્વી
વસંતતિલકા
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP